Connect with us

Sihor

સિહોરના સર ગામે રામપરાવાળા મેલડી માના મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો

Published

on

Navchandi yajna was held at Meldi Mana temple in Ramparawala, Sir village, Sihore

પવાર

સખવદરના ખમળ સામતભાઈ આલાભાઈ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું

સિહોરના સખવદર ગામના આહીર સમાજ ના કુળદેવ દ્વારકાધીશ તેમજ કુળદેવી ચામુંડા માતાજીના ના આશીર્વાદ સાથે આહીર સામંતભાઈ આલાભાઈ ખમળ પરિવાર દ્વારા સર ગામે આવેલ શ્રી રામપરા મેલડી માં ના મંદિર શ્રી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આચાર્ય પદે ઉપેન્દ્રભાઈ શુક્લ તેમજ યજમાન પદે ભાવનાબેન વાશિંગભાઈ સામંત ભાઈ ખમળ દ્વારા યજ્ઞ પૂજા અર્ચના તેમજ સાંજે શ્રીફળ હોમ કરવામાં આવેલ તેમજ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ.

Continue Reading
Advertisement
error: Content is protected !!