કુવાડીયા સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ ઉગ્ર બન્યો, ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજનું આંદોલન નું એલાન, કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરશે સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદને લઈને...
વડાપ્રધાન મોદીએ ગુરુવારે ગુજરાતના કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટમાં ભારતના પ્રથમ સ્વદેશી 700 મેગાવોટના ઇલેક્ટ્રિક ન્યુક્લિયર પાવર રિએક્ટરને શરૂ કરવાની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા...
પરેશ સિહોર તાલુકાની એક યુવતીને પ્રેમી સાથે લગ્નનાં દોઢ વર્ષ બાદ પ્રેમીનાં રાક્ષસીપણાંનો કડવો અનુભવ થયો આપણે ત્યાં સુવ્યવસ્થિત રીતે સમાજની ગોઠવણ થઈ છે, દીકરા-દીકરીઓની એક...
Kuvadiya ઓ.બી.સી.વર્ગને ૨૭ ટકા અનામત આપવાનો અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણય લેનાર પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિનંદનના અધિકારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં...
પવાર સાંસદ ડો. ભારતીબેન શિયાળના હસ્તે હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને ફલેગ ઓફ અપાશે ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને...
કુવાડીયા હનુમાનજીને નીચા દેખાડવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ : મોરારીબાપુ સહિતના સાધુ-સંતોનો જોરદાર વિરોધ : સાળંગપુરમાં ચાર માસ પૂર્વે મુકાયેલી હનુમાનજીની વિરાટ પ્રતિમાની પેટા મૂર્તિમાં હનુમાનજી સ્વામીનારાયણ...
પવાર સિહોર તાલુકાના લોકભારતી સણોસરામાં વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાયેલ સન્માન સિહોર તાલુકાના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળામાં કેળવણી કાર શ્રી...
પવાર ફોરેસ્ટ ઓફિસ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન પર્યાવરણનું જતન એ આપણી સૌની નૈતિક ફરજ છે, આપણી આવતી પેઢી માટે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત વાતાવરણ બની રહે...
પવાર સિહોરની જનતાનાં સામાજિક અને નૈતિક વિકાસમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, જેમાં ખાસ કરીને શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એલ.ડી....
પવાર સિહોરમાં અનેક સામાજિક સંસ્થાઓ શહેરવાસીઓની કોઈને કોઈ રીતે સેવાઓ કરતી રહી છે, જેમાં લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા વર્ષોથી સમાજલક્ષી, શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યો થઈ...