મિલન કુવાડિયા મનમાં આસ્થા અને હૈયે હરખ લઈને ગયેલ સિહોર ભાવનગરની ત્રણેય બહેનપણીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કેદારનાથની સફર એ જીવનની અંતિમ સફર બની...
સંજય અને હિતેશ બન્ને ભાઈ છે, બન્ને એ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો, સિહોર પોલીસના હિતેશગિરી અને સ્ટાફને બાતમી મળી, પોલીસને સંજય અને હિતેશે છુપાવેલ...
જૂનાગઢ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્વભાઇ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરશે : વડાપ્રધાન શ્રી મોદીને આવકારવા થનગની રહેલા જૂનાગઢનાં દરેક નાગરિકોના ઉત્સાહને બિરદાવી તેમનો આભાર વ્યકત કરતા ધવલ...
સરકારની સરસ્વતી સાધના સાઇકલ સહાય અંતર્ગત 411 વિધાર્થીનીઓને સાઈકલની ભેટ રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓનીને ભણતર વધારવા માટે સાક્ષરતા વધારવા શિક્ષણ ક્ષેત્રે...
લોકો રજુઆત કરી કરી થાકે છતાં કામો થતા નથી, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાની દશા એની એ, લોકોએ કહ્યું ગ્રામસભા જ નહિ ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો...
કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ્યા, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચુક્યા છે, રાજીવ ગાંધી ભવન ખાતે દિગજ્જ નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં...
શક્તિસિંહ ગોહિલે પરિવારો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન...
લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની વર્ચ્યુઅલી સમીક્ષા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લોથલની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિને ફરીથી પુનર્જીવિત કરવામાં આવશે ગુલામીની માનસિકતા...
ઘટનામાં કુલ સાતના મોતની આશંકા, આ પૈકી 1 સિહોર અને ભાવનગરની 2 યુવતીઓનો સમાવેશ જે કેદારનાથ દર્શનાર્થે ગયા હતા તે વેળાએ સર્જાઈ દુર્ઘટના ઉત્તરાખંડમાં મંગળવારે એક...
કાલે સિહોરના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં લાભાર્થીઓને કાર્ડના વિતરણ માટે કાલે 17 ઓક્ટોબરે સિહોર ખાતે યોજાશે તાલુકા સ્તરીય કાર્યક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર...