કુવાડિયા વડાપ્રધાનને માતૃશોક છતાં તેઓની રાષ્ટ્રની ફરજ સૌ માટે પ્રેરણારૂપ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીનું અવસાન થતાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે અને...
કુવાડિયા વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ...
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...
બુધેલીયા સિહોરના ટોડા વિસ્તારમાં આવેલ ડેન્ટોબેન્કની બાજુના ખાંચા પાતરા રોલિંગમિલની સામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગાયનું મોત થયું હતું. બનાવને લઈ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો...
Brijesh સિહોર સિંધી સમાજ દ્વારા ગઈકાલે ગુરુવારના રોજ 356મી શ્રી ગુરુ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિ ધામધૂનથી ઉજવવામાં આવી હતી જેમાં સવારથી લઈને સાંજ સુધી ભક્તિમય વાતાવરણ...
દેવરાજ ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં શહેર-જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં ચૂંટણી...
પવાર જીલ્લા પોલીસ વડાના ચાર્જમા ૨હેલા ભાવનગર સીટી ડી.વાય.એસ.પી સીંધલની ઉપસ્થિતિ માં મળેલી બેઠકમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી સાથે હડતાલ સમેટાઈ ભાવનગરના એડવોકેટ તથા કારોબારી સભ્ય...
પવાર કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખે કહ્યું – મહાત્મા ગાંધીજી, રાજીવજી અને ઈન્દીરાજીની હત્યા થઈ. સરદાર પટેલની પણ હત્યાના પ્રયાસ આઝાદી પહેલા થયા હતા. હત્યાના પ્રણેતાઓ કોણ...
બરફવાળા થર્ટી ફર્સ્ટ… વીકએન્ડમાં જલસો કરવા રસિયાઓ રંગમાં કોરોનાના ઉચાટ વચ્ચે કોમર્શિયલ આયોજનો અટવાયાં: ફાર્મહાઉસ – ધાબા પાર્ટી માટે તડામાર તૈયાર : શનિવારે થર્ટી ફર્સ્ટને લઇ...
પવાર પાલીતાણા ખાતે સિન્ધી સમાજ દ્ઘારા આજે તા:- 29/12/2022 ગુરૂવાર ના રોજ 356 મી શ્રી ગુરૂ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિ ધામધુમથી ઉજવામા આવી હતી , જેમાં...