દેવરાજ ધોધા તાલુકા જુનાપાદરમા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાપાદર ગામેં હઝરત બાળા પીર બાપુનો ઉર્ષ શરીફ ઉજવાયો હતો, અહીં હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓએ ભાગ લીધો...
દેવરાજ રાજપરા ખોડિયાર ખાતે યોજાયેલા લોકડાયરાની અદ્ભૂત રંગત જામી, કીર્તિદાને કલાકોના કલાકો સુધી લોકોને જકડી રાખ્યા સિહોરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ...
દેવરાજ ખોડિયાર જયંતિ નિમિતે પધારેલા સંતો- મહંતો- રાજકીય નેતાઓ- સામાજિક સંસ્થાના અગ્રણીઓની વચ્ચે રાજપરા ગામે ભવ્ય સંતવાણી યોજાઈ સિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે ગઈકાલે ખોડીયાર જયંતિની...
દેવરાજ રાજ્યના 9 લાખથી વધુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં ; ધવલ પલાણીયા રાજયમાં ગઇકાલે લેવાનાર જુનીઅર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા તેના વિરોધમાં સિહોર યુથ કોંગ્રેસ...
દેવરાજ 175 પરિવારનો બૌદ્ધ ધર્મનો સ્વીકાર ઘ બૌદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઘમ્મદિક્ષા કાર્યક્રમ શહેરના ટોપથ્રી સર્કલ પાસે સામૂહિક બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આયોજન કરવામાં આવ્યું...
પવાર સિહોરના એસ.ટી. ડેપો પર પરીક્ષાર્થીઓના આક્રોશભેર સૂત્રચાર ; તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં...
કુવાડિયા ભૂતકાળમાં ફૂટેલા પેપરોમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી, 10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતુ. રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા...
કુવાડિયા ભાગવત કથા એ દિવ્ય જીંદગીની ખોજ છે : ક્ષિપ્રાગિરીજી મહારાજ સિહોર ખોડિયાર મંદિર ખાતે બુધેલિયા પરિવારની વાડીમા રાજપરા ખોડિયાર મંદિર મહંત ઉદયપુરી ધનરાજપુરી ગૌસ્વામી પરીવાર...
કુવાડિયા માનવ મહેરામણ ઉમટયું રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર માતાજી મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલું છે, જેમાં આજરોજ મહાસુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ...
પવાર સિહોરના રાજપરા ખોડિયાર ખાતે મહંત પરિવાર દ્વારા ૨૯ થી ૪ સુધી આયોજન ; વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે, માયાભાઇ આહિર, કીર્તિદાન ગઢવી, કિંજલ...