પવાર પોલીસ સકંજામાં રહેલા આઠ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ હજુ એ કેટલાય નામ ખોલવાની સંભાવના જીએસટી કરચોરીના અવનવા નુસ્ખા પૈકી પાલિતાણામાંથી નવતર પ્રકારનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ...
શંખનાદ કાર્યાલય GST વિભાગે કૌભાંડનો પર્દાકાશ કર્યો, 4 હજાર કરોડનું ટર્નઓવર અને 137 કરોડની કરચોરીનો ખુલાસો, 1500 થી વધુ આધારકાર્ડના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવ્યા, આધાર...