Talaja1 year ago
વીર હમીરજીના સાહસને બિરદાવી શ્રધ્ધાંજલી અર્પવા તળાજાથી નવ અશ્વ સવારો પહોંચ્યા સોમનાથ
દેવરાજ સોમનાથ ટ્રસ્ટે અશ્વવીરોનું કરેલું સ્વાગત-સન્માન : યુવાનોએ હમીરજી ગોહિલ સહિત વીરગતિ પામેલા રક્ષકો અને અશ્વોને અનોખી શ્રધાંજલિ આપી તળાજાથી ૯ અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ...