Palitana3 years ago
નવ ટુંકમાં આવેલ અજીત-શાંતિ ભગવાનની દેવકુલિકા પાસે લાકડાનો કલાત્મક મંડપ ખુલ્લો મુકાશે
પવાર રવિવારે શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રામાં : છ ગાઉની યાત્રાની વ્યવસ્થામાં 1000 યુવાનોની ફોજ જોડાશે : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આગામી તા. પના રવિવારના પાલીતાણા...