Sihor1 year ago
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે જરાય ડરો નહીં, પોલીસનો સંપર્ક કરો ; પીઆઇ ભરવાડ
હવે વ્યાજખોરોની ખેર નથી, સિહોર અને તાલુકાના વિસ્તારોમાં વ્યાજખોરોના દુષણને દુર કરવા પોલીસ ખાસ એક્શનમાં ; પીઆઇ ભરવાડે કહ્યું વ્યાજખોરો થી ડરતા નહિ, પોલીસ મથકનો સંપર્ક...