Gujarat2 years ago
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦, ઇજાગ્રસ્તોને ૨-૨ લાખ રૂપિયાનું વળતર ચુકવવા હાઇકોર્ટનો આદેશ
કાર્યાલય ઓરેવા કંપનીએ ચુકવવું પડશે વળતર : હાઇકોર્ટનો વચગાળાનો આદેશ : ઓરેવા કંપનીની ‘ઓફર’ કોર્ટે ફગાવી : હાઇકોર્ટ પહોંચેલા પરિવારોની આંખો ભરાઇ આવી : ન્યાય માંગવા...