બ્રિજેશ પટેલ ફાર્મ સોસાયટીમાં આવેલ વિશ્વાનાથ મહાદેવ ના મંદિરે બરફનું શિવલિંગ બનાવી અમરનાથના દર્શન થાય તેવી અનુભૂતિ સિહોરમાં જુદા-જુદા સ્થળોએ શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં...
કુવાડીયા લોકસભા ચૂંટણી પૂર્વે AAPની સ્થિતિ ડામાડોળ, શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસની કમાંન સંભાળ્યા બાદ કોંગ્રેસ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે ઘણા લાંબા સમયથી આમ આદમી...
બ્રિજેશ ભજનના સમ્રાટ અને સુરસાધક એવા પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટની આપણી સૌની વચ્ચેથી વિદાય થઈ છે, સંતવાણીના આરાધકો અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, ત્યારે ‘જેનો...
કુવાડીયા જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો ; ‘રાજકોટથી 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ?’ ; ‘ફક્ત બે જ શૉપ છે બાકી બધા...
હસ્તરેખાશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની એક શાખા છે, જેમાં હથેળીની રેખાઓના આધારે વ્યક્તિનું ભવિષ્ય, વર્તન, આર્થિક સ્થિતિ, કારકિર્દી વગેરે જણાવવામાં આવે છે. હથેળીની મની રેખા પણ આવી...
ગુજરાતમાં શ્રાવણ મહિનો મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દરેક વ્યક્તિ ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. સમગ્ર માસ દરમિયાન શિવભક્તો ભગવાન શિવની આરાધના કરતા...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તેની 46મી વાર્ષિક સામાન્ય સભા 2023 સોમવાર એટલે કે 28 ઓગસ્ટ 2023 ના રોજ શરૂ કરી છે. એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા...
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે બહુ જૂનો સંબંધ છે. જો તમે બાળપણથી જ પ્રાણીની સંભાળ રાખશો, તો તે તમને તેનો મિત્ર માને છે. કૂતરો હોય, બિલાડી હોય...
દરેક ઉંમરની મહિલાઓ ઘરેણાં પહેરવાનો અને ખરીદવાનો શોખીન હોય છે. એક સમયે સ્ત્રીઓ ભારે જ્વેલરી પહેરતી હતી. ત્યારે ભારે જ્વેલરી પ્રચલિત હતી. પરંતુ હાલમાં આવી જ્વેલરી...
આ વેજ પોટ પાઇ એક સ્વાદિષ્ટ અને અનોખી રેસીપી છે. જે ઘણી બધી શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ વેજ પોટ પાઇ એક આરામદાયક ખોરાક...