અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2’ સંબંધિત...
એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે. રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ...
સિંગાપોર અમુક સમયે બિન-ચીની વડા પ્રધાન રાખવા તૈયાર છે. ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે 1 સપ્ટેમ્બરની ચૂંટણી પહેલા આ વાત કહી હતી. સિંગાપોરના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન, વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ ઘણી મોટી જાહેરાતો કરી...
પરેશ દુધરેજીયા ગોવા, ઉદયપુર, જેસલમેર, કચ્છ, સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, સોમનાથ, જુનાગઢ રોપ-વે, વિગેરે જગ્યાએ જવા માટે લોકો તલપાપડ કોરોના કાળ બાદ છેલ્લા એક-દોઢ વર્ષથી...
પવાર કાલે-રવિવારે રજા : સરકાર સોમવારે સમાધાન કરે તો પણ ગરીબ વર્ગ સુધી ઘઉં – ચોખા – ચણા – ખાંડ – મીઠુ – તેલ પહોંચવું ભારે...
પવાર આગામી 2 થી 6 એમ પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક પ્રદર્શન : સમાજ સેવકોને સન્માનીત કરાશે પાલીતાણા મા પરંપરાગત નીકળનારી શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રાના...
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લામાં આવેલા ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગરમાળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું “માળનાથ મહાદેવ મંદિર” આવેલું છે. મંદિર પાસે જ પાણીનો કુંડ...
પવાર કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોની આજીવિકા અને તેમનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી સરળતાથી ધિરાણ મળે તે માટેની વિકાસલક્ષી...
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ: પવાર સિહોર ખાતે આગામી લોકસભાની ચૂંટણીમાં નવીન મતદાતાઓ મતદાનથી વંચિત ના રહે અને તેમનું મતદાન નોંધણી થાય માટે શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના...