Sihor2 years ago
જય વીમા યોજના હેઠળ લાયસન્સ ના હોય તો પણ ખેડૂત ખાતેદારનું વાહન અકસ્માતમાં મૃત્યુ સમયે વળતર ચૂકવવા માંગ
કુવાડીયા સિહોરના એડવોકેટ અને ભાજપ આગેવાન કાંતિભાઈ ચૌહાણએ સરકારમાં લેખિત રજુઆત કરી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ગુજરનાર ખેડુત વાહન ચલાવતા સમયે મૃત્યુ પામે તેવા...