Sihor2 years ago
સિહોર નગરપાલિકા સત્તાધીશોના પાપે આજે શહેરની જનતા પાણી માટે વલખા મારી રહી છે ; જયદીપસિંહ ગોહિલ
પવાર પાણી મુદ્દે કોંગ્રેસના આંબેડકર ચોકમાં ધરણા, 25 વર્ષના શાશનમાં શહેરની જનતા માટે પાણીની સમસ્યા પણ હલ ન થઈ શકી, 15 દિવસે લોકોને પાણી મળતું નથી,...