તિબેટની નિર્વાસિત સરકારના વડા, અથવા સિક્યોંગ, પેનપા શેરિંગે ભારત-તિબેટ સરહદે ઘૂસણખોરી માટે ચીનને દોષી ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, સરહદ પર તમામ ઘૂસણખોરી એકપક્ષીય છે અને...
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે આજે ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન...
તમિલનાડુના સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા ગાયત્રી રઘુરામે સોમવારે પાર્ટી છોડી દીધી હતી. તેમણે કહ્યું કે ભાજપમાં મહિલાઓનું સન્માન ન હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે....
નવું વર્ષ શરૂ થઈ ગયું છે. થોડા દિવસો પછી, બજેટ સત્ર શરૂ થશે અને 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે....
હરીશ પવાર ફરિયાદના આધારે મામલતદાર સહિતના સ્ટાફે રેઈડ કરી, ટ્રેકટરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરોમાં ફફડાટ સિહોર શહેરમાં આજે મંગળવારના દિવસે મામલતદારશ્રી જે એન દરબાર...
મિલન કુવાડિયા ઝારખંડનું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે અને જૈનો તેને તીર્થસ્થળ માને છે ત્યારે સરકાર દ્વારા સમ્મેત શિખરજી પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત...
મિલન કુવાડિયા ગૃહ રાજ્યમંત્રીની હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણય, છેલ્લા કેટલાક સમયથી પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે ચાલે છે વિવાદ પાલીતાણા મંદિરમાં ગત...
પવાર ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે. જોકે, પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત...
બુધેલીયા લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ, સાઈનાથ ક્લિનિક ખાતે યોજાશે રક્તદાન કેમ્પ સિહોરના નામાંકિત તબીબ ડો.નરદીપસિંહના માર્ગદર્શન નીચે પવન ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું...
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેનું જીવન અલગ થઈ જાય છે...