Gujarat1 year ago
અમિત શાહે ગુજરાતમાં હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ, 7 કિમી દૂરથી જોઈ શકાશે
હનુમાન જયંતિ નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાં શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હનુમાન જયંતિ પર બોટાદ જિલ્લાના સારંગપુર મંદિરમાં ભગવાન હનુમાનની...