કુવાડીયા તંત્રને ટકોર… પાણી પહેલા પાળ બંધાશે ? ધાર્મિક દ્રષ્ટિએ પણ (ઉતરા વાહિની) ગૌતમી નદી સિહોરની આધ્યાત્મિક કક્ષામાં વધારો કરે છે વરસાદ અધિક માસમાં શ્રીકાર વર્ષા...
પવાર ગૌતમીનદી પાસેથી પસાર થાઓ એટલે ફરજિયાત નાકે ડૂચો દઇને જ પસાર થવું પડે તેવી સ્થિતી, નદીમાં ભળી ગયુ ગટરનું પાણી, અનેક જગ્યાએ જંગલી છોડ ઊગી...
નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાથી લોકોમાં આક્રોશ : રોગચાળાની ભીતિ : અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહિમામ સિહોરની ગૌતમી નદી ઉપરના બધા જ ચેકડેમો કદડો અને ગંદકીના દુષિત પાણીથી ખદબદતા હોવાથી...