કુવાડિયા ભાવનગર કલાપથ સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિતનું મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજી દ્વારા સન્માન કરાયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત શીર્ષક તળે તારીખ ૨૦-૬-૨૩ને મંગળવારનાં રોજ રમત-ગમત અને...
કુવાડિયા ૧૨મીએ નરેન્દ્રભાઇ મોદી શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધશે : શિક્ષકોને સમર્પિત શ્રીરામ કથામાં ૧ લાખ શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા : રાત્રીના લોકડાયરાની રમઝટ બોલશે...
શંખનાદ કાર્યાલય સરકાર અને પોલીસની આજ સુધીની સૌથી મોટી કામગીરી, રાજકીય, સામાજિક આગેવાનો શંકામાં ડમીકાંડ ની શરૂઆત નો પાયો શિક્ષણ જગત છે. ડમી પરીક્ષાર્થી બેસાડવા નો...
કાર્યાલય ગાંધીનગરમાં મોટી સંખ્યામાં દલિતોએ ધર્મપરિવર્તન કર્યું ; દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ; 10 જેટલા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા : 15 હજારથી વધુ લોકોએ હિંદુ...
પવાર વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા દર વર્ષે કરાટેની તાલીમ લેતા વિદ્યાર્થીઓની આંતરિકશક્તિ વધારવા અને ડર ઉપર વિજય મેળવવા માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન...