Sihor2 years ago
સિહોર અને પંથકમાં અરેરાટી : ત્રણ દિવસમાં ત્રણ આત્મહત્યા : પાંચના મોત : ચારે તરફ શોક અને ગમગીન
પરમ દિવસે ખાંભા ગામના અરૂણ જાદવે મોતને વ્હાલું કર્યા બાદ ગઈકાલે પોલીસ પરિવાર અને આજે ઢૂંઢસરના તબીબનો આપઘાત, યુવરાજસિંહે તેમના ક્લિનિકમાં આજે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી...