Sihor2 years ago
સિહોર ભાવનગર વચાળે આવેલ નવાગામના તળાવમાં કેમિકલયુક્ત કચરો ઠલવાયો, આરોગ્યનો મોટો ખતરો
દેવરાજ કેમિકલ વેસ્ટ તળાવમાંથી બહાર કાઢયો, નવાગામની 3500 જેટલી વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડતા બોરના તળમાં પણ જાય છે કેમિકલયુક્ત પાણી એક તરફ સરકાર વધતા જતા...