Palitana3 years ago
પાલીતાણા શેત્રુંજય યુવક મંડળે 20 હજાર બાળકોને ચોપડા વિતરણ કરી રાજી રાજી કર્યા
દેવરાજ ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી પાલિતાણા તથા આજુબાજુના ગામોની શાળામાં વિશ હજારથી વધુ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું, શેત્રુંજય યુવક મંડળ આયોજિત આ ચોપડા વિતરણ નાં મુખ્ય...