સંગઠનના મુખ્ય હોદ્દેદારો પદાધિકારીઓની રહેશે ઉપસ્થિતિ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ તરીકે શ્રી રાઘવજી મકવાણા સોમવારે પદભાર સંભાળશે. તાજેતરમાં ભાજપ સંગઠનમાં થયેલા ફેરફાર દરમિયાન ભાવનગર...
પવાર રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-મિલકતોને સરકાર વેચી રહી છે ; જયદીપસિંહ સિહોર શહેરના ભીલવાડા નજીક આવેલ એસબીઆઈ બેંક નજીક શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી સરકારની નીતિનો...
પવાર ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અંદાજપત્રને આવકાર ગુજરાત સરકારના આજે રજૂ થયેલા અંદાજપત્રને ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર અપાયો છે, અંદાજપત્ર આત્મનિર્ભર અને ગ્રામવિકાસલક્ષી ગણાવાયું છે....
કાર્યાલય કુમાર કાનાણી, હાર્દિક પટેલ, મનસુખ વસાવા અને કેતન ઈનામદારે સરકાર સામે મોરચો માંડતાં ભાજપમાં ઘમાસાણ, ૧૫૦ સીટ જીત્યા બાદ પણ ભાજપના ધારાસભ્યોમાં સમૂસુતરું નથી :...
પવાર ભાજપ કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો નહિ, સમાજ અને પક્ષ માટે કાયમ સક્રિય – શ્રી ધનસુખ ભંડેરી ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સિહોરમાં યોજાયેલ કાર્યશાળામાં...
કુવાડિયા ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેમનું દર્શન રહેલું છે તેવા યુગપુરુષ અને રાષ્ટ્રભક્ત પં. દીનદયાળ ઉપાધ્યાયના. એકાત્મ માનવદર્શનનો મંત્ર આપતા આ રાષ્ટ્ર ચિંતક ભારતીય જનસંઘ પક્ષના...
મિલન કુવાડિયા ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પીરમબેટ પર ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળી ભાવનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક ઘોઘા પાસેના ઐતિહાસિક...
મેઘાલયમાં આ મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. દરમિયાન ભાજપે વિધાનસભા ચૂંટણી માટે તેના તમામ 60 ઉમેદવારોની...
બરફવાળા નારી ચોકડી નજીક ભાવનગર યુવક કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, પુતળા દહન કરી સુત્રોચ્ચાર કરાયા, પોલીસ સ્થળ પર દોડી આવી, કોંગ્રેસ કાર્યકરોને પકડયા ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ની...
ત્રિપુરામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 60માંથી 48 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટીએ કહ્યું કે તે...