Gujarat2 years ago
પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા
પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા ભાજપની મનમાનીથી કાર્યકરોને જેલમાં રહેવું પડ્યું, આ અંગે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરીશું : શક્તિસિંહ ગોહિલ સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી...