કુવાડિયા સિહોરના ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે ચાલતી ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે, શ્રોતાઓ મંત્રમુગ્ધ, સંતો મહંતો ભાવિકોની વિશેષ હાજરી, નિર્માણથી નિર્વાણ સુધીની યાત્રા એટલે ભાગવત કથા :...
પવાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના રાંધનપુરી બજારમાં આવેલી એક દુકાન ધારકને પ્રતિબંધિત હાથીદાંતના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જે બાદ વન વિભાગને સોંપતા વન...
કુવાડિયા આપણી ગાયોને બચાવી એ આજે આપણું કર્તવ્ય અને ફરજ બની ગઈ છે : સાગર પ્રજાપતિ શ્રીમદ ભાગવત સપ્તાહ,સંતવાણી અને ડાયરાથી લોકોનું મન પ્રફુલિત અને આવા...
પવત વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ચોપડા-ગણવેશની ખરીદી લગભગ પૂર્ણ : કોલેજો-યુનિ. ભવનોમાં તા.15થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આજથી...
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) નું પરિણામ જાહેર થયું છે જેમાં સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવેલ છે. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન...
દેવરાજ નાના બાળકોને નાનપણથી ધર્મ અને સેવાની ભાવના જાગૃત થાય તે માટે ૧૨ વર્ષથી પ્રસિધ્ધી થી દૂર રહી અને નિસ્વાર્થ ભાવે ભાઈ સાહેબ તીરથસિધ કુકરેજા ભાવનગરમાં...
પવાર અંગદાન એ અમૂલ્ય અને મહાદાન છે જન જાગૃતિ માટે અશોકભાઈ ઉલવાની કામગીરીને પૂજ્ય સ્વામીએ બેમોઢે વખાણી આશીર્વાદ પાઠવ્યા, અશોકભાઈ ઉલવા દ્વારા પત્રિકા, બેઠકો અને વ્યકિતગત...
પવાર રથયાત્રા તહેવારને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોનગઢ પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. સોનગઢ પોલીસની વિવિધ ટીમો...
પવાર સિહોર લાયન્સ કલબ ઓફ આયોજીત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી યોજાયેલ નેત્રયજ્ઞ નેત્રમણી કેમ્પનો 45 દર્દીઓએ ભાગ લીધો હતો આજના કેમ્પ મા પુર્વ લાયન્સ પ્રમુખ...
દેવરાજ તંત્રના આંખ આડા કાન, જર્જરિત મકાનો જાનહાની સર્જે તેવી ભીતિ સિહોર ; ભારે વરસાદમાં વર્ષો જૂના જર્જરિત મકાનો ગમે ત્યારે ધ્વસ્ત થઇને જાનહાની નોતરે તેમાંથી...