ભાવનગરની ધરતી ભાગવત કથાથી વૃંદાવન બની : લાકડીઓનો જમાનો ગયો – હવે કલમનો જમાનો : રૂબરૂ હાજર ન રહી શકવા બદલ ક્ષમા માંગી બાવળિયાળી ઠાકરધામમાં શ્રી...
અષાઢની પૂર્ણિમાના દિવસે આવતો ગુરૂ પૂર્ણિમા અનેરું માહાત્મય ધરાવે છે. અષાઢની પૂર્ણિમા પસંદ કરવા પાછળનો ઊંડો અર્થ એ છે કે ગુરુ પૂર્ણ ચંદ્ર જેવા છે. જેઓ...
ભાવનગરમાં ફાયરીંગના બનાવમાં ઇજાગ્રસ્ત બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત : બનાવ બેવડી હત્યામાં ફેરવાયો દેવરાજભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત ૧૩ જૂનના રોજ બે સગાભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ...
સિહોરના વડીયા ગામે નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું સ્વર્ગસ્થ જોરસિંહભાઈ પરમારના સ્મરણાર્થે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી પ્રવેશદ્વારનું નવનિર્માણ, પ્રવેશદ્વાર હવે ગામની શોભા વધારશે...
ઉત્તરાખંડમાં પહાડોથી લઈને મેદાનો સુધી તીવ્ર ઠંડી યથાવત છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં વિવિધ સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે. વાસ્તવમાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના...
રઘુવીર મકવાણા ગઢડામાં જમીન વિવાદમાં કાકા-કાકીની ઘાતકી હત્યા, ભત્રીજાએ ટ્રેક્ટર ફેરવીને કાકા-કાકીને મારી નાખ્યાં, બન્ને પરિવાર વચ્ચે ચાલતો હતો 9 વિઘા જમીનનો વિવાદ ગઢડાના ધૂણફિયા ગામમાં...
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લામાં આવેલા ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગરમાળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું “માળનાથ મહાદેવ મંદિર” આવેલું છે. મંદિર પાસે જ પાણીનો કુંડ...
દર્શન જોષી શ્રાવણ માસ વિશેષ સર્વેશ્વર મહાદેવ ખાતે વિશેષ મહત્વ ધરાવતા પારદ શિવલિંગના દર્શનનો પણ અનેરો લ્હાવો છે હાલ શ્રાવણ માસ શરૂ છે ત્યારે સિહોર સહિત...
પરેશ દુધરેજીયા ધમધમતા ઉદ્યોગમાં હાલ માત્ર ર૦ થી રપ પ્લોટમાં જહાજ ભાંગવાની કામગીરી ચાલુ ભાવનગર જિલ્લામાં આવેલો અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મંદીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે....
કુવાડીયા ગાંધીનગર ખાતે ક્રિષ્ના પ્રોડક્શન આયોજિત ફેમિલી એવોર્ડ કાર્યક્રમમાં ભાવનગરના જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલને સન્માનિત કરવામાં આવ્યા ભાવનગરના જુનિયર બચ્ચન તરીકે ખ્યાતનામ પિનાકિન ગોહિલ ગાંધીનગર ખાતે...