Pvar મુંબઈમાં સમસ્ત ખરક જ્ઞાતિ દ્વારા શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શનિવારથી શ્રીમદ્ ભાગવત કથા પ્રારંભ થયો છે. વસઈ ખાતે ખરક જ્ઞાતિ વાડીમાં કથા...