Sihor
પાણી વગરની ટળવળતી ઝિંદગી
સિહોરના મકાતનોઢાળ ભુતા શેરીમાં કેટલાક પરિવારો પાણી માટે ટળવળતા હોવાના અહેવાલો બાદ પાલિકા કર્મચારીઓએ કેટલાક પરિવારોનો સંપર્ક કર્યો હોવાની વિગતો, વાલમેન કર્મચારીએ લાગતા વળગતા સંબંધી પરિવારોનો સંપર્ક કરી પાણી આવતું હોવાનું પુરવાર કરવાના કર્મચારીના ધમપછાડા, ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ, અધિક કલકેટર (વહીવટદાર) અને ચિફઓફિસર વ્યક્તિગત ધ્યાન આપી ઉકેલ લાવે તેવી માંગ, સમગ્ર મામલે કાલ સુધીમાં ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજુઆત થવાની શકયતા, વધુ આવતીકાલે.