Connect with us

Sihor

સિહોર ; તરશિંગડા ખોડીયાર મંદિર ખાતે રામનવમી નિમિતે હવન યોજાયો

Published

on

Sihor; Havan was held on the occasion of Ram Navami at Tarashingda Khodiyar Temple

પવાર
સિહોર ડુંગરના ગિરિમાળા ખાતે આવેલ તરસિંગડા વાળી ખોડીયાર માતાજીના મંદિર ના સાનિધ્યમાં ભગવાન શ્રી રામનવમી જયંતી નિમિતે હવન યોજાયો હતો ૧૮ વરણના ભાવિકો જયા દર્શન કરવા માટે આવે છે “આઈ શ્રી તરશીગડા વાળી ખોડીયાર માતાજી” ના સ્થાને માતાજીના ભુવા શ્રી ટીકુભાઈ ના માગૅદશૅન હેઠળ ભવ્ય હવનનુ આયોજન કરવામાં આવેલ

Sihor; Havan was held on the occasion of Ram Navami at Tarashingda Khodiyar Temple

અને બપોરે પ્રસાદ રાખવામાં આવેલ મોટી સંખ્યામાં માઈ ભકતો એ પ્રસાદ નો લાભ લીધેલ સાજે ૪:૦૦ કલાકે હવનમા નાળીયર હોમવામા આવેલ ઉપરોકત આયોજનમાં “આઈ શ્રી તરશીગડા વાળી ખોડીયાર માતાજી” ના તમામ ભકતોએ તન મન ધન થી સેવા કરી ધન્ય બન્યા હતા

error: Content is protected !!