Connect with us

Sihor

સિહોર જૈન સંઘ દ્વારા યાત્રિકો માટે પાલનું આયોજન

Published

on

Sehore Jain Sangh organized Pal for Travelers

પવાર

સિહોર – પાલિતાણાનાં શેત્રુંજ્ય તીર્થ છ ગાઉની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સિહોર જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પાલની વ્યવસ્થા કરવામાં આવે છે. સિહોર જૈન સંઘ અને સંઘવી પરિવાર દ્વારા યાત્રિક પાલની વ્યવસ્થા કરાઈ હતી.

Sehore Jain Sangh organized Pal for Travelers

Sehore Jain Sangh organized Pal for Travelers

Sehore Jain Sangh organized Pal for Travelers

આ પાલમાં ફ્રુટ, દ્રાક્ષ, તરબુચ, લચ્છી વિગેરે રાખવામાં આવે છે તેમજ સાધુ ભગવંત, સાધ્વીજી મહારાજ માટે આહાર, પાણીની વ્યવસ્થા કરાઈ હતી તેમજ બીજો પાલ સાકરનાં પાણીનો રખાયેલ અહીં યાત્રીકોએ પાલનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો

error: Content is protected !!