Connect with us

Sihor

સિહોર ખાતે નવનિર્માણ થતું આંબેડકર ભવનનું કામ મંદગતિએ, પૂર્ણ ક્યારે થશે તે મોટો સવાલ

Published

on

Renovation of Ambedkar Bhavan at Sihore is slow, the big question is when will it be completed?

Pvar

બે મહિના પહેલા ભવનનું થયેલુ ખાતર્મુહત, કામ એકદમ ધીમીગતી ચાલે છે.

સિહોર ખાતે બની રહેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર બિલ્ડિંગ નું મંદગતિ એ કામ ચાલુ છે. આ બિલ્ડિંગ ક્યારે પૂર્ણ થશે તે સવાલ મોટો ઉપસ્થિત થયો છે. સિહોર નગરપાલિકા દ્વારા વિકાસ ની વણઝાર ને લઈ અનેક વિકસિત કામો થયા હતા.

Renovation of Ambedkar Bhavan at Sihore is slow, the big question is when will it be completed?

સિહોર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકા ના ટાઉન પેલેસ ના રંભાહોલ ના પાછળ ના ભાગે અદ્યતન ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન નું ખાર મુહુર્ત તા.૧૪/૪/૨૨ ના રોજ પાલિકા ના પૂર્વ પ્રમુખ વી.ડી.નકુમ,ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ તેમજ કારોબારી સમિતી ના ચેરમેન ડાયાભાઇ રાઠોડ ના વરદ હસ્તે થયેલ હતું પરંતુ આજ સુધી કામની ગતિ ધીમી હોવાનું જણાય આવે છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!