Sihor
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના.જન્મ દિવસે સિહોર વિદ્યામંજરી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ
![rangoli-competition-was-held-at-sihore-vidyamanjari-on-prime-minister-narendrabhai-modis-birthday](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-19-at-11.27.46-AM.jpeg)
ગઈકાલે સિહોર શહેર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને યુવા યુગ પરિવર્તનનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યા મંજરી જ્ઞાનપીઠ ખાતે આજે ગૂજરાત ના પનોતા પુત્ર એવા ભારત ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
તે નિમિતે ભાવનગર જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી જયરાજસિંહ ગોહીલ, પ્રદેશ કારોબારી આમંત્રિત સભ્ય મલયભાઈ રામાનુજ, ભાવનગર જિલ્લા ભાજપના સહ કાર્યાલય મંત્રી ઋષિભાઈ જાની, ભાવનગર જિલ્લા યુવા ભાજપ ના ઉપાઘ્યક્ષ ધ્રુવભાઈ ભટ્ટ, ભાવનગર જિલ્લા યુવા ભાજપ ના કનવિનર બારૈયા, ગૂજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહીલ તેમજ સિહોર શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ કૌશલભાઈ માવાણી ઉપસ્થીત રહ્યા આ તકે મલય રામનુજે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગુજ૨ાત અને ભા૨ત માતાનું નામ ૨ોશન ક૨ના૨ ન૨ેન્દ્રભાઈ મોદીના ૭૨ માં વર્ષમાં પ્રવેશ ક૨ી ૨હયા છે.. તેઓ એક સાદી જીવનશૈલી ધ૨ાવતા નેતા ત૨ીકે વિશ્વભ૨માં પ્રસિધ્ધ છે.
ન૨ેન્દ્રભાઈ મોદી ૫ાસેથી ૫ૂે૨ણા લેવા જેવી અનેક બાબતો જેમ કે ડગલે અને ૫ગલે આ૫ણને તેમની ૨ાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફ૨જ પ્રત્યેની સભાનતા, કાર્યકર્તાઓ પ્રત્યે અ૫ા૨ પ્રેમ, વિચા૨ધા૨ા પ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત ૨ણટંકા૨ અને ભૂષ્ટાચા૨ીઓને અક્ષમ્ય શિક્ષા જેવા ગુણોથી સમાજને પ્રે૨ણા મળે છે.