ગુજરાતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, પતિના મૃત્યુ પછી, મહિલાને તેના સાસરિયાઓ દ્વારા એટલી હદે ત્રાસ આપવામાં આવતો હતો કે તેણે આત્મહત્યા કરી લીધી....
આંધ્રપ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં...
પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા બાદ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસન વધારવા માંગે છે. ત્રિપુરામાં એવી ઘણી જગ્યાઓ...
ભારતીય રેલ્વે, જેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, તે દેશવાસીઓના પરિવહનના સૌથી પ્રિય માધ્યમોમાંથી એક છે. લાંબા અંતર માટે આરામદાયક અને સસ્તી ટિકિટ સુવિધાને કારણે દરેક...
યુનાઇટેડ સ્ટેટ્સે બુધવારે યુક્રેનને NASAMS એર ડિફેન્સ સિસ્ટમ અને સંબંધિત સાધનોના $285 મિલિયનના વેચાણની મંજૂરીની જાહેરાત કરી કારણ કે કિવ રશિયન હુમલાઓ સામે સંરક્ષણ વધારવા માંગે...
કુવાડિયા તા ૨૯ના પ્રથમ દિવસે સવારે પાલીતાણા ખાતે હાજરી આપશે, બપોરે ગારીયાધાર ખાતે જિલ્લાની તમામ નગરપાલિકાના સફાઈ કામદારોનું વિશાલ સંમેલન મળશે, સાંજે સિહોર ખાતે ભવ્ય સન્માન...
પવાર વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનો અભાવ, વર્ષો પહેલાનો પ્રોજેકટ આજે પણ અદ્ધરતાલ સિહોરએ સતત વિકસી અને વિસ્તરી રહેલું શહેર છે. આ શહેર જિલ્લાના અન્ય શહેરો કરતાં...
બરફવાળા નોટબંધી જેવી પરિસ્થિતિઓનો સામનો કરતા લોકો સિહોર : આરબીઆઈ દ્વારા રૂા.૨ હજારની નોટને ચલણમાંથી પરત લેવાના આદેશ બાદ નોટ બદલવાના જાહેર કરેલ નિતી-નિયમોના કારણે સિહોર...
પવાર ખેડૂત અને સામાજિક આગેવાન ઘનશ્યામ મોરીએ ચિંતા વ્યક્ત કરીને તંત્ર સુધી રજુઆત કરી કે આ બેફામ દોડતા વાહનોને રોકો, ડમ્પરોમાં 50 ટન સુધી લોડિંગ ભરીને...
પવાર – બુધેલીયા મંત્રીના જન્મદિને ભવ્ય લોકડાયરા નું આયોજન, સિહોરના જાંબાળા ખાતે સંતો મહંતો,ધારાસભ્ય સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયો લોકડાયરો, લોકોએ ડાયરામાં વરસાવ્યો રૂ.નો વરસાદ, મંત્રી પોતે...