પવાર પાલીતાણા ખાતે તા 10 અને 11 એમ 2 દિવસીય દુર્ગાવાહિનીનો વર્ગ યોજાયો હતો જેમાં કુલ 210 બહેનો હાજર રહ્યા હતા આ વર્ગમાં બહેનોને જૂડો, કરાટે,...
બરફવાળા જૂન 1998માં ગુજરાતમાં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું, ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયું હતું ઘણું નુકસાન, જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી, બિપોરજોયને પણ...
પવાર ભાવનગરની શ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સમગ્ર રાજ્યભરમાં બે દિવસીય શાળા પ્રવશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના...
કુવાડિયા સર્વોત્તમ ડેરી દ્વારા નવી પ્રોડક્ટ અમુલ ખાટી છાશનું ઉદ્ઘાટન કરતા સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેકટર શ્રી એચ.આર.જોષી ખૂબ જ ટુંકાગાળામાં ઝડપી વિકાસ થકી હરણફાળ...
ગૌતમ જાદવ શુ દિપડા પરિવારો રહેણાંક બનાવ્યું.? ત્રણ દિપડા પાંજરે પુરાયા પછી પણ દિપડાના આંટાફેરા, દિપડા પરિવારોએ સિહોર પંથકનો રહેણાંક બનાવ્યું, સમી સાંજે તરશિંગડા ડુંગરમાં ફરી...
પવાર તાલુકા પંચાયત કચેરીનો વહીવટ એકદમ કથળેલી હાલતમાં, અરજદારોને ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં દાખલાઓ લેવા જવાનું આ કેવું.? દાખલા કાઢવાના ડિપારમેન્ટ, કર્મચારી, અધિકારીઓ શુ કરે છે...
પવાર શહેરના તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા : ગ્રામ્ય વિસ્તારમાં પણ એલર્ટ: તમામ સરકારી કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યુ...
પવાર રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આગામી તા.20ને મંગળવારે સિહોરમાં નિકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. સિહોરમાં તા.20/6ને મંગળવારના રોજ અષાઢી...
આપણી પોતાની આદત અને ખરાબ જીવનશૈલીના કારણે આપણે સ્થૂળતામાં ફસાઈ જઈએ છીએ. પછી જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યો. પરંતુ એક એવી સ્થૂળતા છે જે જવાનું નામ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ નવી સંસદ ભવન આગામી સંસદના ચોમાસુ સત્રની યજમાની માટે તૈયાર છે....