ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપ કી, ગોવિંદ દિયો મિલાય ગુરુના ચરણોમાં મારે કાયમ રે દિવાળી : કાલે ગુરુવંદનાનો અવસર પેટાતસ્મૈ શ્રી...
સિહોર ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ પાણીનો વધારો, નવા નીરની આવક, સપાટી 11/5 ફૂટે પોહચવા આવી શહેરની જીવાદોરી ગૌતમેશ્વર તળાવમાં એક ફૂટ પાણીનો વધારો થતા શહેરના લોકોમાં...
તિર્થનગરી પાલીતાણામાં 15000થી વધુ આરાધકો ચાતુર્માસમાં આરાધના કરશે -સિદ્ધાચલ ગિરિરાજની છત્રછાયામાં આ વર્ષે ચાતુર્માસના ભવ્યાતિભવ્ય આયોજનો: મોટાભાગની જગ્યાએ 50 દિવસીય ચતુર્માસ થશે બરફવાળાપવિત્ર તિર્થનગરી પાલીતાણા શાશ્વત...
ભાવનગરમાં ફાયરીંગના બનાવમાં ઇજાગ્રસ્ત બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત : બનાવ બેવડી હત્યામાં ફેરવાયો દેવરાજભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત ૧૩ જૂનના રોજ બે સગાભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ...
બારે મેઘ ખાંગા : પોરબંદર પાણી પાણી : ૧૯ ઇંચ પોરબંદરની પવિત્ર ધરતીને રસતરબોળ કરતા મેઘરાજા : જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી : લોકોને ૧૯૮૩ના...
સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ની ભાવનગર જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ સહકારથી સમૃદ્ધિના વિઝન થકી વેપારીઓ,...
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ રાજપરા ખોડીયાર મંદિર દર્શન કર્યા પવારસિહોર નજીક રાજપરા ખોડિયાર મંદિર ખાતે સહકાર,મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી, લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર, ખાદી...
પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા ભાજપની મનમાનીથી કાર્યકરોને જેલમાં રહેવું પડ્યું, આ અંગે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરીશું : શક્તિસિંહ ગોહિલ સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી...
વિધાર્થી બાળકો પાણીમાંથી પસાર થવા મજબુર સિહોર તાલુકાના કરકોલીયા ગામે ડાભીની વાડી વિસ્તારમાં બેઠું નાળું અને ચેકડેમ બનાવો ; માંગ ; રજુઆત ગામ લોકો ખૂબ મુશ્કેલી...
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી કેતનભાઇ મહેતાનું હાર્ટએટેકથી મોત : ૨૪ કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત પવારસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રી ભાવનગર ના ભુતપૂર્વ...