ભાજપમાંથી વધુ એક મહામંત્રીએ રાજીનામું આપી દીધુ છે. અગાઉ ભાર્ગવ ભટ્ટ પાસે રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. હવે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ છે. પ્રદીપસિંહના રાજીનામાથી રાજકારણમાં...
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓમેન ચાંડીનું મંગળવારે નિધન થયું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોંગ્રેસ નેતાના પુત્રએ ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી...
કુવાડિયા એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ શપથ સમારોહમાં હાજર રહ્યા ; છગન ભૂજબળે પણ મંત્રીપદના શપથ લીધા – શિવસેનાના સંજય રાઉતે કહ્યું, જનતા આ બર્દાશત...
બરફવાળા ચુડાસમાના ફેસબુક પર ફની પોસ્ટને લઈ કોંગ્રેસને ટોણો મારતા પુર્વ મંત્રીએ કહ્યું- ખરેખર મારું એકાઉન્ટ હેક થયુ છે એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો...
રાજ્યસભાના સભ્ય હરદ્વાર દુબેનું વહેલી સવારે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત લથડતા તેમને મોડી રાત્રે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
આંધ્રપ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં...
કર્ણાટક વિધાનસભાની સાથે દેશભરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થશે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં ઉત્તર પ્રદેશની બે, મેઘાલયની એક અને ઓડિશાની એક...