આજે રાજ્યવ્યાપી શોકના પગલે ભાવનગરમાં BMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં...
મોરબી જિલ્લામાં સર્જાયેલી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં આજે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સાંજે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં...
ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતના દ્વારકામાં આવેલ સુદામા બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સલામતીના માપદંડોની ચકાસણી કર્યા બાદ જ આ પુલને...
બરફવાળા વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી : એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ...
મિલન કુવાડિયા ભાજપ હોઈ કે કોંગ્રેસ સિહોરના સ્થાનીક વ્યક્તિને ટિકિટ મળે તેવી લોકોની પ્રબળ માંગ : લોકોનો મત પણ એવો છે પક્ષ કોઈ પણ હોઈ સ્થાનિક...
ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ માનવ મહેરામણ ઉમટયુ : અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા સિહોર સહિત જિલ્લામાં દિપાવલી પર્વની ભવ્યાતાથી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ એકબીજાને રૂબરૂ...
મનસુખ માંડવિયાએ કહ્યું હણોલ ગામ દેશ માટે દિવાદાંડી સ્વરૂપ બનશે : અહીં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ગામનો દરેક વ્યક્તિ એક બીજા વ્યક્તિને પૂરક છેઃ...
પવાર સિહોર નગરપાલિકા દ્વારા નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકા અટલ ભવન ખાતે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાનીની ઉપસ્થિતમાં...
પવાર રવિવાર સાંજના શાસક અને વિપક્ષની હાજરીમાં લોકાર્પણ થયું : એકદમ ડિજીટલ અને આધુનિક ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર ઝડપી કાબુ મેળવાશે રાજય સરકાર દ્વારા અગ્નિનિવારણ...
રાત્રી રોકાણ નિલમબાગમાં, સવારે પ્રેસને સંબોધશે, ગારિયાધારમાં સભાને ગજવશે, રાજુ સોલંકી આપમાં જોડાઇ તેવા સંકેત, ગારિયાધાર ખાતે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા પણ આપનો ખેસ પેહરશે...