મિલન કુવાડિયા 552 દીકરીઓના સમુહલગ્ન યોજાશે, ભાવનગરમાં આયોજીત સમુહ લગ્નોત્સવમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું દીકરીઓના આશીર્વાદ લેવા હું આવીશ ભાવનગર...
મિલન કુવાડિયા સૌરાષ્ટ્ર – કચ્છ – દ.ગુજરાતના ૧૯ જીલ્લાની ૮૯ બેઠકો માટે ૧લી ડીસેમ્બરે અને ઉતર – મ.ગુજરાતના ૧૪ જીલ્લાની ૯૩ બેઠકો માટે ૫ ડીસેમ્બરે મતદાન...
નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા ભાવનગર જિલ્લામાં અવસર રથ ભ્રમણ કરશે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન થકી ભાવનગર જિલ્લામા ઇલેક્શન કમિશન દ્વારા...
રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ સહિતની કરાશે સઘન કાર્યવાહી : ચૂંટણી જાહેર થતાં જ પોલીસ સહિતનું તંત્ર એક્શનમાં: રાજકીય પક્ષોના હોર્ડિંગ બેનર ઝંડીઓ ઉતારી...
બરફવાળા જામશે જોરદાર ત્રિપાંખીયો જંગ, શનિવારથી આવતા સોમવાર સુધી ઉમેદવાર પસંદગી અને ઉમેદવારીનો ધમધમાટ : પ્રથમ વખત રસપ્રદ ત્રિકોણીયા જંગના એંધાણ, વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં...
રઘુવીર મકવાણા રક્તદાન એજ મહાદાન જેને લઈને આજકાલ જન્મદિવસ જેવા અન્ય પ્રસંગો ની ઉજવણી સેવાકીય હેતુ સાથે લોકો કરી રહ્યા છે. આવી જ સેવાકીય પ્રવુતિ સાથે...
ઓન ધ સ્પોટ રાત્રીના 9/05કલાકે કેતન સોની ભાવનગર ભાવનગર શહેરના જવાહર મેદાન સામેના ભાગમાં મસમોટો દવાનો અને બાયોમેડિકલ વેસ્ટનો મસમોટો જથ્થો કોઈ કચરામાં ફેંકી જતા મચી...
ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ ધરાશાયી થતાં સેંકડો લોકોના મોત થયા છે. આમાં ઘણા લોકોએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો અને ઘણા પરિવારોએ પોતાના બાળકો ગુમાવવા પડ્યા....
છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલ એવા લોકશાહીના પર્વની ઉજવણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આજરોજ દિલ્હી ખાતેથી ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર...
ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો પ્રારંભ થશે. કોરોનાની મહામારીને કારણે બે વર્ષ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 1955થી યોજાતા કાર્તિકી...