પવાર કાલે-રવિવારે રજા : સરકાર સોમવારે સમાધાન કરે તો પણ ગરીબ વર્ગ સુધી ઘઉં – ચોખા – ચણા – ખાંડ – મીઠુ – તેલ પહોંચવું ભારે...
પવાર આગામી 2 થી 6 એમ પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક પ્રદર્શન : સમાજ સેવકોને સન્માનીત કરાશે પાલીતાણા મા પરંપરાગત નીકળનારી શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રાના...
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લામાં આવેલા ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગરમાળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું “માળનાથ મહાદેવ મંદિર” આવેલું છે. મંદિર પાસે જ પાણીનો કુંડ...
પવાર કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોની આજીવિકા અને તેમનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી સરળતાથી ધિરાણ મળે તે માટેની વિકાસલક્ષી...
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ: પવાર સિહોર ખાતે આગામી લોકસભાની ચૂંટણીમાં નવીન મતદાતાઓ મતદાનથી વંચિત ના રહે અને તેમનું મતદાન નોંધણી થાય માટે શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના...
કુવાડીયા હવેથી ડાકોરમાં કાળિયા ઠાકરના VIP દર્શન કરવા ચૂકવવો પડશે ચાર્જ, ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ચૂકવવા પડશે પૈસા, ભગવાનના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે, ખેડા...
પરેશ દુધરેજીયા ભાવનગર જિલ્લાનાં યુથ વિંગમાં ફેરફાર સાથે વધુ મજબૂર સંગઠન બનાવતી આમ આદમી પાર્ટી રાજ્યમાં ગઈ વિધાનસભાની ચુંટણીમાં પહેલ વખત ગુજરાતમાં પગપેસારો કરનારી આમ આદમી...
આગ લાગવાની ગોઝારી ઘટનાઓમાં દેશમાં હજારો લોકો મૃત્યુ પામે છે ત્યારે ઘટના દરમિયાન તરત જ યોગ્ય પગલાં લેવામાં આવે અને આગને રોકવા માટેનાં પ્રયત્નો કરવામાં આવે...
પરેશ ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ – સિહોરે રેલવે મંત્રાલય અને સાંસદ સભ્યને લખ્યો પત્ર ભાવનગર જિલ્લાનું સૌથી મોટું ઔધોગિક કેન્દ્ર સિહોર છે, ધાર્મિક અને સામાજિક...
PM મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત ન આપતાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી...