કુવાડિયા નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ થશે, ભાજપ ભાવનગર સહિત દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે, અભિયાનનું સૂત્ર ‘નવ સાલ… બેમિસાલ’ રાખવામાં આવ્યું, ભાવનગર...
કુવાડિયા લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે સિહોરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ, નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પ પૂ કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના મુખેથી આજથી 4 જૂન...
પવાર સિહોરનાં ટાઉનહોલ ખાતે મહિલા સ્વરાજ મંચ દ્વારા ગામડાની મહિલાને તેમના હક માટે ની લડતમાં માર્ગદર્શન આપવામાં આવેલ જેમ 181 મહિલા હેલપલાઇન ટીમ દ્વારા મહિલા ને...
પવાર ઉસરડ વડીયા વિસ્તારોના કેટલાક સ્થળે રસ્તા બ્લોક થઈ જતા અનેક વાહનચાલકો અટવાઇ પડયા, સિહોર પોલીસ કર્મીઓએ પડેલા વૃક્ષને હટાવ્યા સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના...
પવાર ઉનાળુ વેકેશનમાં મોજશોખનાં બદલે યુવા વર્ગનાં ધર્મસ્થાનમાં ધર્મ કાર્ય : ધોમધખતા તાપમાં દરરોજની ત્રણ યાત્રા શાશ્ર્વત શત્રુંજયમાં શ્રી આદિનાથ ભગવાનની છત્રછાયામાં અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક બંધુબેલડી...
બરફવાલા બાતમીના આધારે વરતેજ પોલીસની રેઈડ, પાંચ ઈસમોની પોલીસે પુછતાછ હાથ ધરી, બુટલેગરો દારૂ-બિયરનુ કટીંગ કરવા આવતા ઝડપાયા વરતેજ પોલીસ સ્ટેશનના જવાનોએ ગતરોજ રાત્રીના સમયે પેટ્રોલીંગ...
પવાર જિલ્લાના 0 થી 5 વર્ષના 1.67 લાખથી વધુ બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે, પોલિયો રસીકરણ માટે જિલ્લાના 1075 બૂથ પર 2017 ટીમના 4267 આરોગ્ય કર્મચારી...
દેવરાજ સિહોરના રાજપરાથી ખાંભા સહિતના ગામોમાં ખનીજનું બેફામ ખનન સિહોર તાલુકાના રાજપરા અને જાળીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેઓની ઉપર તત્કાલ...
કુવાડિયા શહેરના રેલવે સ્ટેશન પર આવેલ પ્રસિદ્ધ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહની કાલથી થશે શરૂઆત : બપોરના ત્રણ કલાકે શહેરના પાબુજી મંદિર ખાતેથી...
દેવરાજ અમારા આરોગ્ય અને સ્વાસ્થ્યની કિંમત બે કોડી ની કચરાનો નિકાલ કરતાં ટ્રેકટર જ ગંદકીનું – કારણ, પાલિકા દ્વારા ટ્રોલીમાં લઇ જવાતો ખુલ્લો કચરો હવામાં ઊડતાં...