Connect with us

Bhavnagar

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ રાજપરા ખોડીયાર મંદિર દર્શન કર્યા

Published

on

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ રાજપરા ખોડીયાર મંદિર દર્શન કર્યા

પવાર
સિહોર નજીક રાજપરા ખોડિયાર મંદિર ખાતે સહકાર,મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી, લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ,નાગરિક ઉ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ખોડીયાર મંદિર જય દર્શન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,શ્રી ભીખાભાઈ બારૈયા અને અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

Continue Reading
Advertisement
error: Content is protected !!