દેવરાજ સિહોર ; શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતા જોવા મળે છે. ત્યારે...
દેવરાજ શિવ નેશનલ કલબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિહોર તાલુકાના ટાણા ગામે મારુતિ ઇમ્પેક્ટ હીરાના કારખાનામાં દરેક લોકોને પક્ષી બચાવો અભિયાનને અંદર ચકલીના માળાઓનું વિતરણ કરવામાં...