કુવાડિયા વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ...
કુવાડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને પૂ.મોરારિબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ.મોરારિબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુજ્ય માતુશ્રી હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું...
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય...
પવાર 29 ડિસેમ્બર, 2022એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી મળતાં...
દેવરાજ – પવાર સિહોરમાં ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી મામલતદારને વિસ્તૃત આવેદન : રજુઆત : પૂતળા દહન, પાકિસ્તાન મૂર્દાબાદ-બીલાવલ ભુટ્ટો હાય..હાય ના નારા લાગ્યા સિહોર ભાજપના કાર્યકરોએ...
મિલન કુવાડિયા વડાપ્રધાન મોદી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં સ્વામીનારાયણ સંતોએ પી એમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત...
કુવાડિયા મુખ્યમંત્રી સહિત 17 મંત્રી સંભાળશે બાવન ખાતાં: ‘દાદા’નું અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ : 16 મંત્રીઓમાં સાત નવા ચહેરાનો સમાવેશ: સાત ઓબીસી, એક જૈન, એક...
કુવાડિયા ગુજરાત વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપમાં જ વિરોધ શરુ થઈ ગયો હતો. આ વિરોધના કારણે ભાજપને નુકસાન થશે તેવી ગણતરી થઈ રહી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અધ્યક્ષા સોનિયા ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, શ્રીમતી સોનિયા ગાંધીને...
પવાર આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સમેટાઈ જશે, કોંગ્રેસની જીત નકકી: શંકરસિંહ ગુજરાતમાં ગોધરા કાંડ વખતે સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી મોદીને મોતના સોદાગર કહ્યા હતા...