આપણે બધા આપણા પોતાના ઘરનું સપનું જોતા હોઈએ છીએ પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભાડાના મકાનમાં રહેવું પડે છે. દેશના ઘણા લોકો નોકરીની શોધમાં અન્ય શહેરોમાં જાય...
સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે. ઘણીવાર નિષ્ણાતો 7 થી 8 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરે છે. જો તમે આનાથી ઓછી...
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. પરંતુ તુલસીને સૂકવવું શુભ માનવામાં આવતું નથી. અધિકામાસ દરમિયાન આવું થવું ખાસ કરીને અશુભ છે. જ્યારે...
પવાર બે દિવસ પહેલા જ પરીક્ષા આપી હતી : ધામેલીયા પરિવારમાં અરેરાટી ભાવનગરના વિદેશ જવાની પરિક્ષાની તૈયારી કરતો અને વિદેશ જવાના સપના જોતો એક યુવાને કોઇ...
પવાર સિહોરમાં જૂલૂસરૂપે ફરતા તાજીયાઓને રાત્રે પુનઃ ઇમામખાનામાં વિરામ : મુસ્લિમ સમાજ શોકમય: કબ્રસ્તાનમાં ઉમટી પડેલા સ્વજનો : વિના ભેદભાવે ભરપૂર માત્રામાં થતું અન્નદાન : ૭૨...
કુવાડીયા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. તેમ ગુજરાત...
બરફવાળા જો કોઈ વ્યક્તિને ક્ધઝક્ટીવાઈટીસ (આંખો આવવી) લાગુ પડ્યો હોય અને તેના દ્વારા અડેલી કોઈ વસ્તુને સ્પર્શ કરવામાં આવે તો જ ચેપ લાગવાનો ખતરો: ‘આઈ ફ્લૂ’...
પવાર સિહોર શહેરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. તાજીયાનું ઝુલુસ નિમિતે મુખ્ય બજાર આંબેડકર ચોક આસપાસ વિવિધ કમિટી દ્વારા ન્યાઝનું વિતરણ કરાયું હતું....
રઘુવીર મકવાણા મૌનરેલી થકી નવ નિદોર્ષોને શ્રદ્ધાંજલી બોટાદ જિલ્લાના સર્વ સમાજના લોકોએ 2 કિમી મૌન રેલી યોજી હતી, સરકારી હાઈસ્કૂલના મેદાનમાંથી નિકળેલી રેલી બે કિમી ફરી...
કુવાડીયા સિહોરના એડવોકેટ અને ભાજપ આગેવાન કાંતિભાઈ ચૌહાણએ સરકારમાં લેખિત રજુઆત કરી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ગુજરનાર ખેડુત વાહન ચલાવતા સમયે મૃત્યુ પામે તેવા...