દેવરાજ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પણ થયેલી ઉજવણી દેવગાણાના ગોપાલ આશ્રમ ખાતે પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ગોપાલ આશ્રમના...
કુવાડિયા ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે અભયસિંહ ચૌહાણએ પદભાર સંભાળ્યો, સાંસદ, ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના પૂર્વ હોદ્દેદારો, વરિષ્ઠો, આગેવાનો, કાર્યકર્તાઓની રહી વિશાળ ઉપસ્થતિ ભાવનગર શહેર...
દેવરાજ પાલીતાણા કે.એસ કપાશી બી.સી.એ કોલેજમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમા ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ૧૦૮ ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ મહિલાને કટોકટીનાં...
પવાર જિલ્લા તંત્ર સરપ્રાઈઝ ચેકીંગ કરે તેવી નાગરીકોમાં પ્રબળ માંગ ; સામાન્ય કામ માટે નગરપાલિકા કચેરીમાં જતા અરજદારોને ધરમધકકાઓ થતા હોવાથી તંત્ર સામે લોકોમાં આક્રોશ સિહોર...
પવાર – બુધેલીયા આધેડના કપાળ તેમજ આંખના ભાગેથી લોહીની ધારા વહી હોય હત્યા કરાયાની ભારે ચર્ચાઓ, પોલીસ કાફલો દોડી ગયો, પોલીસ તપાસ બાદ હત્યા કે આત્મહત્યા...
સો વર્ષની ઉજવણીના ભાગરૂપે એલ.ડી.મુની હાઇસ્કૂલને દુલ્હનની જેમ સણગારાયું, સંસ્થા લાઈટિંગ થી ઝગમગી ઉઠ્યું, આવતીકાલ થી બે દિવસ ભવ્ય થી ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે, અહીં સંતો...
ભારતીય સમાજમાં સોનાના આભૂષણો પહેરવાનું એક અલગ જ ચલણ છે. સોનું દરેક વ્યક્તિને ગમે છે. તેને મંદિરોમાં દેવી-દેવતાઓને પણ આદર સાથે અર્પણ કરવામાં આવે છે. બીજી...
પવાર સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન સહિતના કાર્યક્રમ, પ્રવેશદ્વારનુ ઉદઘાટન થશે, સંતો, મહંતો આશિર્વચન આપશે, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ધી સિહોર...
લંડનના રીજન્ટ પાર્કમાં 205 વર્ષ જૂની જ્યોર્જિયન મેન્શન વેચાણ માટે છે. 40 બેડરૂમવાળી આ હવેલી 29 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનેલી છે. તેની કિંમત એટલી લાદવામાં...
જ્યારે તમે મુસાફરી કરવાની યોજના ઘડી રહ્યા હો ત્યારે તમે કયા પ્રકારનું સ્થળ પસંદ કરવાનું પસંદ કરો છો? કહેવાનો અર્થ એ છે કે તમને બીચ ગમે...