દેવરાજ કચરાપેટીઓ અકળ કારણસર નિયત સ્થળોએથી દૂર કરાઈ ; કચરો સળગાવાથી દિવાલો પર પડી ગયેલા કાળા ડિબાંગ ધાબાઓ દૂર કરવાની તંત્ર તસ્દી લેતુ નથી સિહોર શહેરમાં સફાઈ...
પવાર સફાઈ કર્મીઓનું એક પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ પ્રમુખ પાસે દોડી જઈ આક્રોશ ઠાલવ્યો ; કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને કાર્યકરોએ તત્કાલ સફાઈ કર્મીઓના પગાર કરવા ચિફઓફિસરને રૂબરૂ...
દેવરાજ સવારથી જ સુર્યનારાયણ ભગવાન ગાયબઃ લોકોના જીવ ઉંચક : ખેડુતો ચિંતાતુર : ગમે ત્યારે ‘માવઠુ’ સર્જાવાની પુરી શકયતા ; સર્વત્ર પવનનાં સૂસવાટા સાથે કોઇ-કોઇ જગ્યાએ...
પવાર સિહોર અને પંથકના કેટલાક ગામો આજે સૂર્યાસ્ત પછી વિજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું શહેર અને જિલ્લાભરમાં આજે દિવસ પર વાદળીયું વાતાવરણ...
બરફવાળા ગમગીન નિસર્ગે હિંમત હાર્યા વગર આર્યકુળ સ્કૂલમાં આત્મવિશ્વાસથી પરીક્ષા આપી – સણોસરાના લોકભારતી સંસ્થાના શ્રીધરભાઈ ગજ્જરના હાર્ટએટેકથી મૃત્યુની ઘટના જિંદગીમાં કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો...
પવાર સિહોર તાલુકાના ધ્રૂપકા ગામે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માજી સરપંચ હંસાબેન કલાભાઈ રાઠોડ અને હાલના સરપંચ હંસાબેન ખીમજીભાઈ રાઠોડનું સુતરની આટિથી સન્માન...
હિંદુ શાસ્ત્રો અનુસાર, અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે. ગુરુવાર ભગવાન શ્રી હરિ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા...
હેકર્સ અનેક રીતે લોકોને પોતાનો શિકાર બનાવે છે. હવે ફરી એકવાર કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર એક મોટો ખતરો છે. ગૂગલે આ ખતરાને લઈને એન્ડ્રોઈડ યુઝર્સ માટે...
શ્રીલંકા માત્ર તેના દરિયાકિનારા અને ફરવા માટેના સ્થળો માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેની પાસે ભોજનની દ્રષ્ટિએ પણ ઘણું બધું છે. આપણે બધા જાણીએ છીએ કે...
જો તમે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીશો તો તમારો ખોરાક ધીમે ધીમે પચશે અને તમારા ચયાપચય પર અસર થશે અને પાચનતંત્ર નબળું પડી જશે.જાણો...