ડાયાભાઈ ડાભી (ઘાંઘળી) આજે સવારની ઘટના, મહુવા ભાવનગર કૃષ્ણનગર એસટી બસને નડ્યો અકસ્માત, સિહોરના નેસડા નજીકનો બનાવ, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા આજકાલ હાઇવે ઉપર અકસ્માત ની...
પવાર સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે રજુઆત થઈ છે અને બાંધકામ બંધ કરાવી પગલાં લેવાની માંગ ઉઠી છે....
મિલન કુવાડિયા પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના ટ્વીટને કોટ રીટ્વીટ કરતા લખ્યું સૂરમા નહીં વિચલિત હોતે, ક્ષણ એક નહીં ધીરજ ખોતે, વિઘ્નો કો ગલે લગાતે હૈ,...
પવાર જિલ્લા કલેક્ટર પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ, જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ...
પવાર તળાજા ક્ષત્રિય વિર મિહિરજીરાવ પઢિયાર સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો નવરાત્રી મા ચૈત્ર સુદ ત્રીજે પ્રારંભ થયો હતો. સાતેય દિવસ ક્ષત્રિય પઢીયાર...
હનુમાન જયંતિ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવના 11મા અવતાર બજરંગબલીનો જન્મ થયો હતો. માર્ગ દ્વારા,...
કૌશિક શીશાંગીયા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય “બાલવાડી શિબિર” તા.૩૧/૩/૨૦૨૩ થી ૨/૪/૨૦૨૩ દરમિયાન યોજાઈ. આ શિબિરના ભાગરૂપે ૭૧ વિદ્યાર્થીઓ અને ૩ કાર્યકરો શ્રી પુજાભાઈ...
રાજ્યમાં લીઝોની સંખ્યાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો ૧૭ મા ક્રમે હોવા છતાં ખાણ ખનિજની મહેસુલી આવકની દ્રષ્ટીએ ૭ મા ક્રમે રેતી, માટી, મોરમ જેવા ગૌણ ખનિજોની આવકમાં...
ભાવનગર જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ....
ભારતમાં ઇઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાની હાઇફા પોર્ટ કંપની (HPC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપની ઇઝરાયેલના ગેડોટ ગ્રુપ અને અદાણી પોર્ટ્સ એન્ડ...