કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઈપણ સાંસ્કૃતિક સ્થળને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં...
90ના દાયકામાં રિલીઝ થયેલી જો જીતા વોહી સિકંદર આમિર ખાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક રહી છે. જે આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સોમવારે જામીન મળી ગયા છે. આ મામલે હવે આગામી સુનાવણી 13 એપ્રિલે થવાની છે. રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા બાદ...
RBI આ વખતે પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરશે. મતલબ કે વ્યાજદરમાં ફરી વધારો થશે. જો આ વખતે આ વધારો થશે તો દેશમાં રેપો રેટ...
IPL 2023ની પ્રથમ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ RCBને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને RCBની ટીમે વિરાટ કોહલી અને...
હંમેશા ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સલ્ફર યુક્ત ખાદ્ય પદાર્થમાં અનેક ગુણો છે. પરંતુ શું તમે જાણો છો કે તેને કાચા ખાવાથી અનેક પ્રકારના...
પવાર ભોજનની અનિયમિતતા ન થાય તે માટે છાત્રોની ભોજનની કમિટીની રચના કરવામાં આવી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી-ગાંધીનગર સંચાલિત સમરસ કુમાર છાત્રાલય-ભાવનગરમાં તા.31/03ના રોજ ભોજનની ગુણવત્તા પ્રશ્ર્ને...
કુવાડિયા અખિલ ભારતીય વિધાર્થી પરિષદે કરેલી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના ધ્યાન મા આવ્યું છે કે બી.કોમ...
મિલન કુવાડિયા યુનિ. દ્વારા ચાલતી તપાસ : યુવરાજસિંહે સોશ્યલ મીડિયામાં ફરેલા પેપરના તમામ પુરાવા સુપ્રત કર્યા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હાલમાં ચાલી રહેલી પરિક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી...
દેવરાજ ; પવાર સિહોર ; ડો યાદવે ફરજની સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો ; ભવ્ય અને શાહી સન્માનિત સાથે ભારે હૈયે વિદાય સિહોર સરકારી હોસ્પિટલમાં 14 વર્ષ...