દેવરાજ તા.17મીના આજે દિવાસો છે. સાથે સોમવતી અમાસ તથા હરિયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત વ્રત પણ છે. દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે....
મિલન કુવાડિયા શત: જીવ: શરદ : ગુજરાતની જનતાની વધુ સેવા માટે શુભકામના, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક મજબૂત શાસક છતા પ્રજા માટે એક વડીલ જેવી હુંફ પુરી...
પવાર સિહોર તાલુકાના થોરાળી ગામની સીમમાં એક શ્રમજીવી દંપતિ પર પિતા-પુત્રો એ પાઈપ ધારયા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત દંપતીને...
પવાર દર વર્ષ માફક આ વર્ષે પણ સામાજિક સંસ્થા યુવા યુગ પરિવર્તન શાળાઓમાં બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરે છે સિહોરની નામાંકિત અને સેવાભાવી સંગઠન યુવા યુગ...
દેવરાજ આપણા શાસ્ત્રમાં અન્નદાન, વિદ્યાદાન, તેમજ વસ્ત્રદાનનો સહિતના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે મુજબ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધ્યાદાનના ભાગ સ્વરૂપે સી.એ. શ્રી ધર્મેશભાઈ હરિયાણી,...
કુવાડિયા 9 વર્ષ સેવા સુશાસન ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા નેતા કુલદીપસિંહ ચુડાસમાના નમો લોક સેવા કેન્દ્ર દ્વારા 225થી વધુ પરિવારોને લાભ મળ્યો – આયુષ્યમાંન શ્રમકાર્ડ...
સાવન માસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મહિનામાં કરવામાં આવેલું નાનું કામ પણ...
પવાર ભાગ લેનારાઓને તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરસ્કારો અપાયા સરકારશ્રી દ્વારા શ્રી અન્ન સંદર્ભે શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે યોજાયેલ વાનગી...
દેવરાજ ઉપવાસ આંદોલન ની ચિમકી ભાવનગર એમ.કે. યુનિવર્સિટી ના પ્રથમ વર્ષ બી.એ/બી.કોમ તથા એમ.એ/એમ.કોમ માં બાહ્ય અભ્યાસક્રમ માં એડમિશન પ્રક્રિયા છેલ્લા એક વર્ષ થી બંધ કરેલ...
પવાર સિહોર આંગણવાડી ખાતે બાળકોને બિસ્કિટ, વેફર સહિત ચીજવસ્તુઓ વિતરણ કરી, સેવાકીય પ્રવૃત્તિ સાથે દાદાનો જન્મ દિવસ ઉજવાયો શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હતો. મુદુ...