બ્રીજેશ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.બી.એ.માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ આણંદ ખાતે આવેલ અમુલ ડેરીની મુલાકાત લીધી હતી....
કુવાડીયા ભાવનગર સહિત જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લા કલેકટરો સાથે ચર્ચા : પુરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે તત્કાલ ઘાસની વ્યવસ્થા કરવા આદેશ : હવાઇ નિરીક્ષણ બાદ...
દેવરાજ શાકભાજીનાં ભાવ ‘વરસાદ આધારિત’ રહેવાની શકયતા : લોકલ સેન્ટરોમાંથી વિવિધ શાકભાજીની ધીમી આવકમાં પણ વધારો : હવે ભારે વરસાદ ન થાય તો પખવાડીયામાં ભરપુર આવક...
ગાયો ચરાવા ગયેલ કાના ભરવાડના યુવાનની ડુંગર નજીક પાણીના ખાડામાં ગરકાવ લાશ મળી આવી સિહોરના બ્રહ્મકુંડ વિસ્તારમાં રહેતા સાજણભાઈ ભરવાડનો દિકરો કાનો ગાયો ચરાવા ગયા બાદ...
વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.જેમાં ઘરની પશ્ચિમ દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવી છે. જો પશ્ચિમ દિશામાં કોઈ ખામી હોય...
કોઈએ સાચું જ કહ્યું છે કે, ”सैर कर दुनिया की गाफिल जिंदगानी फिर कहां, जिंदगी गर रही तो ये जवानी फिर कहां”, મુસાફરી આપણને જીવનને આનંદથી...
એવો કોઈ સ્માર્ટફોન યુઝર નહીં હોય જેના સ્માર્ટફોનમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નહીં હોય. આ કારણોસર, WhatsApp તેના વપરાશકર્તાઓ માટે સમય સમય પર ઘણા મહાન લક્ષણો...
ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. આ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડનો પ્રવાસ...
આપણા દેશમાં લાખો મંદિરો છે, જેમાંથી કેટલાક મંદિરો રહસ્યમય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ રહસ્યમય માનવામાં...
હોરર ફિલ્મોનો અલગ જ ક્રેઝ હોય છે. તે જ સમયે, જ્યારે તેમાં કોમેડીનો રંગ હોય છે, ત્યારે વાર્તા વધુ રસપ્રદ બને છે. છેલ્લા કેટલાક સમયથી હોરર-કોમેડી...