દેવરાજ સમગ્ર જિલ્લામાં બહુચર્ચિત લોક વિદ્યાલય વાળુકડ ખાતે વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં પાલીતાણા પોલીસે જાહેર કર્યો રિપોર્ટ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલય સંસ્થામાં અભ્યાસ કરતા...
દેવરાજ 10 વર્ષપહેલાના બનાવમાં એડીશનલ સેશન્સ કોર્ટનો ચૂકાદો ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આજથી દસ વર્ષ પહેલાં ઘર પાસે રોડપર બંમ્પ બનાવવા જેવી વાતને લઈને થયેલ ઝઘડામાં...
પવાર સિહોરના યુવા યુગ પરિવર્તન સંગઠન આયોજિત પ્રાથમિક શાળા ઇનામવિતરણ અંતર્ગત ગાયત્રીનગર શ્રી કે.પી.કંસારા પ્રાથમિક શાળા ખાતે દાતા સાહિલભાઈ (એ.એમ.સેલ્સ) પરિવાર દ્વારા ઈનામ વિતરણ કરવામા આવ્યું...
પવાર પાલિતાણા ૧૮૧ ટીમ ને રાત્રે કોલ કરી એક યુવકે જણાવેલ મહુવા રોડ પર એક મહિલા ઊભા છે મહિલા ને તેમના પતિ એ ઘરે થી કાઢી...
કુવાડિયા સોમવાર તથા શુક્રવારે એસપી કચેરી ખાતે પોલીસ અધિક્ષક રજૂઆત કર્તાઓને સાંભળી, અરજદારના પ્રશ્ર્નોના ત્વરિત નિકાલ માટે પ્રયત્નો કરશે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ...
પવાર ભાવનગર જિલ્લામાં જો નિઃશુલ્ક તબીબ સેવા પૂરી પાડતું હોય તો એ એક માત્ર શ્રી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ છે. જે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ને...
કુવાડીયા ભલે પધારો લોકલાડીલા વડાપ્રધાન મોદીજી, જયાંથી પોતે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા તે રાજકોટનું ઋણ નરેન્દ્રભાઈ મોદી ક્યારેય ભૂલ્યા નથી રાજકોટ-સૌરાષ્ટ્રને માંગ્યા વગર બધુ આપ્યું છે...
હેમરાજસિંહ વાળા સુરતની નામાંકિત શાળા આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર સયુંકત ઉપક્રમે યોજાયેલ સર્વત્ર ઉમાશંકર શીર્ષક કવિશ્રી ઉમાશંકર જોશીની જયંતીની ઉજવણી કરવામાં આવી....
જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્ર પણ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવા પર ભાર મૂકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં સ્વચ્છતા સાથે સકારાત્મકતાનો...
દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં લોકો નાઈટલાઈફને ખૂબ પસંદ કરે છે. દિલ્હીમાં દરેક ઉંમરના લોકો માટે ફરવા માટે અલગ અલગ સ્થળો છે. અહીં અમે એવી...